Skip to main content

Carrito de compra

¡Obtienes el tratamiento VIP!

Artículos no disponibles para compra.
Por favor revisa tu carrito. Puedes eliminar los artículos no disponibles ahora o los eliminaremos nosotros automáticamente al momento de pagar.
artículosartículo
artículosartículo

Recomendado para ti

Loading...
  • Sardar : The Sovereign Saint

    de Dinkar Joshi ...
    hankar, connect me immediately to the Prime Minister.”Without wasting time on any further questions, Shankar dialled the telephone number of the Prime Minister’s residence. Unfortunately, the Prime Minister had left for the radio station.Shankar rushed back to give the message to Sardar. Sardar impatiently said :“Shankar, leave immediately for the Radio Station. Go quickly. Try to hold back the ... Leer más

    $5.60 USD o gratis con Kobo Plus

  • Ayodhya Ka Ravan Aur Lanka Ke Ram

    de Dinkar Joshi ...
    राम के चरित्र में भगवान् राम का व्यक्ति के रूप में और उनके व्यक्तित्व के संदर्भ में केवल दो नहीं, व्यासकर्मी लेखक ने कई आँखों से निरीक्षण-दर्शन किया है। राम के बारे में वसिष्ठ की दृष्टि, विश्वामित्र का नजरिया, जनक-सुनयना-जानकी, पुरवासी, महाराज दशरथ, कौशल्यादि माताएँ, भरतादि भाई, निषाद समुदाय, गिद्धराज जटायु, असुर, सुग्रीवादि वानर समुदाय, शूर्पणखा, शबरी, मंदोदरी, स्वयं रावण—सूची बहुत लंबी हो सकती ह ... Leer más

    $2.50 USD o gratis con Kobo Plus

  • Mahatma Vs Gandhi

    de Dinkar Joshi ...
    Based On The Life Of Harilal Gandhi—the Eldest Son Of Mahatma GandhiBapu Had Failed To Convince Two People In His Lifetime—one Was Jinnah And The Other Was HarilalThis novel was simultaneously serialized in the Sunday supplements of three Gujarati Dailies: Samkaleen of Bombay, Jansatta of Ahmedabad and Loksatta of Vadodra.In this book the author tries to make an ardent effort to understand yet ... Leer más

    $5.99 USD

  • Audiolibro

    Pratinayak

    de Dinkar Joshi ...
    Narrado por Dharmesh Vyas ...

    Completo

    23 hora 42 minutos

    આ 'પ્રતિનાયક' પુસ્તક માં ઇતિહાસની એક જબરદસ્ત કરુણાતિકા છે કે ચુસ્ત રાષ્ટ્રવાદી તરીકે રાજકીય કારકેદીનો આરંભ કરનાર ઝીણા કારકેડીના છેલ્લા દશકામાં સાવ સામા છેડે જઈને હિંદુ-મુસ્લિમ વચ્ચે દ્વેષ, ધિક્કાર અને વૈમનસ્યની લાગણી ખુબ ઊંડે સુધી ઉતારી શકવાનું નિમિત બન્યા હતા. આ પુસ્તક માં હિન્દુસ્તાનના અને પાકિસ્તાન વિષે એતિહાસિક વાતો લખવામાં આવી છે. ... Leer más

    $20.99 USD

  • Audiolibro

    Dwarka No Suryaast

    Narrado por Parth Tarpara ...

    Completo

    5 hora 20 minutos

    આ પુસ્તક મુખ્યત્વે કૃષ્ણની મહાભારત યુદ્ધ તેના યાદવ પરિવાર સાથેના તેમના યુગના અંત સુધીના 36 વર્ષની અર્ધ-સાહિત્યની યાત્રા વિશે છે, શરૂઆતમાં ગાંધારી અને આખરે મહર્ષિ કશ્યપ દ્વારા શ્રાપિત હતો. The book is primarily about Krishna's semi-fiction journey of 36 years from the time the Mahabharata war got over till the end of his era with his Yadava family; initially cursed by Gandhari and eventually ... Leer más

    Antes $8.99 USD Ahora $7.99 USD

  • Audiolibro

    Shyam Ekvar Aavone Aangane

    Narrado por Tushar Joshi ...

    Completo

    8 hora 14 minutos

    આ જે ડી મજેઠીયા ના અવાજ માં દિનકર જોશી ની પુસ્તક શ્યામ એક વાર આવોને આંગણે ની ઓડિયો બુક છે કૃષ્ણને કોઈ ચોક્કસ આકૃતિમાં જોવા એ તો આપણા ચર્મચક્ષુઓની મર્યાદાનું પરિણામ છે. વાસ્તવમાં કૃષ્ણ એ એક નિતાંત ભાવના છે. ભાવનાનો આકાર ન હોય - માત્ર અનુભૂતિ હોય! માનવીના અંતઃસ્તલમાં કશુંક અમૂર્ત પામવાની જે અવિરત ઝંખના રહેલી છે એ જ તો કૃષ્ણ દર્શન છે. આ દર્શન પ્રાપ્ત થતું નથી અને અતૃપ્તિનો ઓડકાર માણસને વ્યગ્ર કરી મૂક ... Leer más

    $11.99 USD

  • Audiolibro

    Prashnpradeshni pele par

    de Dinkar Joshi ...
    Narrado por Sanat Vyas ...

    Completo

    13 hora 26 minutos

    "પ્રશ્નપ્રદેશની પેલે પર" પુસ્તક માં ભગવાન બુદ્ધના જીવન, ત્યાગ વિષે આપણને સમજવામાં અવિયું છે ને બુદ્ધ ના જીવન દર્શન પર આધારિત નવલકથા છે. ભગવંત જે ભૂમિ પર આપ જન્મ્યા, એ ભૂમિના સંતાનોએ જ આપને અન્યાય કર્યો છે એવા અપરાધભાવ સાથે આપના શ્રી ચરણોમાં આ શ્રદ્ધાસુમાન સમર્પિત કરું છું. ... Leer más

    $15.99 USD

  • Audiolibro

    Kalpurush

    de Dinkar Joshi ...
    Narrado por Ketan Raaste ...

    Completo

    6 hora 53 minutos

    સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારન ... Leer más

    $8.99 USD

  • Audiolibro

    Agyarmi Disha

    de Dinkar Joshi ...
    Narrado por Dharmesh Vyas ...

    Completo

    7 hora 27 minutos

    કોઈ માણસ જન્મથી ગુનેગાર નથી હોતો. દરેક માણસને સારા થવું ગમે છે. સમાજ અને સંજોગો એને ગુનાહિત વૃત્તિઓ તરફ દોરી જાય છે. ડોન કે માફિયા કહી શકીએ એવા એક માણસે દિલ ફાડીને જે વાત કરેલી એ વાત એટલે આ નવલકથા. જ્યારે દશેય દિશાઓના દરવાજા દેવાઈ જાય ત્યારે માણસ ક્યાં જાય? એણે કોઈક અગિયારમી દિશા જ શોધવી પડે. આ નવલકથા 'ચિત્રલેખા' સાપ્તાહિકમાં પ્રગટ થઈ ચૂકી છે. ... Leer más

    Antes $8.99 USD Ahora $7.99 USD

  • Audiolibro

    Sarnama Vina Nu Ghar

    de Dinkar Joshi ...
    Narrado por Rajesh Kava ...

    Completo

    5 hora 5 minutos

    દિનકર જોશી ની લખેલી પુસ્તક સરનામાં વિના નું ઘર નું ઓડિયો રૂપાંતર રાજેશ કાવા ની આવાઝ માં ... Leer más

    $7.99 USD

  • Audiolibro

    Prakash No Padachhayo

    Narrado por Darshan Jariwala ...

    Completo

    11 hora 5 minutos

    દિનકર જોશી ની લખેલી પુસ્તક પ્રકાશ નો પડછાયો નું ઓડિયો રૂપાંતર દર્શન જરીવાલા ની આવાઝ માં ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓની આગવી જ કેડી કંડારનારી આ નવલકથા ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત છે. ગાંધીજીના પારિવારિક જીવનમાં પિતા પુત્ર વચ્ચેનો માનસિક સંઘર્ષ એમની કરુણાંતિકા હતી. આ કરુણાંતિકામાં કસ્તુરબાની વ્યથા સર્વથી અધિક હતી. 'પ્રકાશનો પડછાયો ' એક વિશ્વવંદ્ય પુરુષના પરિવારનુ ... Leer más

    $11.99 USD

  • Audiolibro

    Ayodhyano Ravan Ane Lanka na Ram

    Narrado por Johnny Shah ...

    Completo

    7 hora 57 minutos

    સામાન્ય રીતે વાલ્મીકિ રામાયણને રામકથાનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે. આમ છતાં તુલસી રામાયણ, કંબન રામાયણ, કૃત્તિવાસ રામાયણ, ગિરિધર રામાયણ, અધ્યાત્મ રામાયણ, જૈન રામાયણ, બૌધ્ધ રામાયણ અને મુસ્લિમ રામાયણ સુદ્ધાં, અન્ય અનેક રામકથાઓ ઉપલબ્ધ છે. રામકથાઓની કુલ સંખ્યા લગભગ ત્રણસો જેટલી હોવાનું કહેવાય છે. આ બધી કથાઓમાં પરસ્પરનો છેદ ઉડાડી દે એવા વિસંવાદી કથાનકો છે. આ નવલકથામાં આ બધા વિસંવાદી કથાનકોને એવી રસપ્રદ ર ... Leer más

    Antes $8.99 USD Ahora $7.99 USD